માલિકે પોતાની 6200 કરોડની સંપતિ કર્મચારીઓને વહેંચી

શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (18:36 IST)
એવા ઘણા ઓછા લોકો જોવા મળે છે જે તેમની આખી સંપત્તિ તેમના કર્મચારીઓમાં વહેંચી નાખે છે અને આરામથી ઘરે બેસી જાય છે. જી હા અમે વાત કરવા જઈ રહ્યા છે શ્રીરામા ગ્રુપના સંસ્થાપક આર. ત્યાગરાજનની. જેણે તેમની હજારો કરોડની સંપત્તિ કંપનીના 44 કર્મચારીના વચ્ચે વહેંચી નાખી. ખાસ વાત આ છે કે તેમની પાસે તેમનો મોબાઈલ ફોન પણ નથી. 
 
તે મુખ્ય રૂપથી તેમની સરળા જીવન શૈલી માટે ઓળખાય છે. તમને જાણીને ચોંકી જશો કે જેણે જે સંપત્તિ બનાવી હતી. તે ગરીબ લોકોને ઉધાર આપીને બનાવી હતી. તે એવા લોકોને લોન આપતા હતા જેણે બેંક કર્જા આપવાથી ના પાડી દેતા હતા. જેણે તે લોકોને લોન આપતા સમયે તેમના એસઆઈઆઈએલ સ્કોરની તપાસ નથી કરી. 
 
44 કર્મચરીઓના વચ્ચે વહેચયા 6200 કરોડ રૂપિયા 
આજે તે આર ત્યાગરાજનએ તેમની આખી સંપતિ કંપનીના 44 કર્મચારીઓમાં સમાન વહેચી દીધા. જો 6200 કરોડ રૂ.ની નેટવર્થને 44 કર્મચારીઓમાં સમાન રીતે વહેંચવામાં આવે તો દરેક કર્મચારીને રૂ. 141 કરોડ મળશે.

તેણે માત્ર $5,000, એક ઘર અને એક કાર પોતાની સાથે રાખી હતી. આર તાયગરાજનએ વર્ષા 2013માં ભારતના ત્રીજા સર્વોચ્ચા નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ સમાનિત કર્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર