સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે

શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (17:44 IST)
સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સ્વદેશ આગમન બાદ સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજિયાત
 
72 કલાકની અંદર કોવિડ-19 નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે.
યાત્રીઓ માટે ફરજિયાત 7 દિવસ હોમ કોરોન્ટાઇ થવું જરૂરી 
RT-PCR ટેસ્ટ કરવામાં આવશે
રિપોર્ટ નેગેટિવ આવે તો પણ કોરોન્ટાઇન
 11 જાન્યુઆરી, 2022 થી આગળના આદેશો સુધી માન્ય રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર