બિહારમાં સાપનો મેળો ભરાય છે, દરેક હાથમાં અને ગળામાં સાપ જોવા મળે છે

મંગળવાર, 19 જુલાઈ 2022 (16:06 IST)
બિહારના સમસ્તીપુરમાં નાગ પંચમી પર એક એવો મેળો લાગે છે જેને જોઈને સામાન્ય લોકોના રૂંવાટા ઉભા થઈ જાય છે. આ મેળા છે સાંપોના. સાંપ આટલા ઝેરીલા કે તેના ઝેરના એક ટીંપા કોઈનો પણ જીવ લઈ શકે. સ્થાનીઉઅ લોકોનો દાવો છે કે ભગત તંત્ર-મંત્રથી ઝેરીલા સાંપના ઝેર કાઢી નાખ છે. પૂજા કર્યા પછી આ સાંપોને ફરીથી જંગલમાં મુકવામાં આવે છે. બાળકથી લઈને વૃદ્ધ સુધીના હાથમાં હોય છે સાંપ 
 
- સમસ્તીપુરથી આશરે 23 કિલોમીટર દૂર સિંધિયા ઘાટ પર નાગ પંચમીના દિવસે આ અનોખો મેળો લાગે છે.. શું બાળક, શું વૃદ્ધ દરેક કોઈના હાથમાં, ગળામા સાંપ હોય છે. 
- મેળામાં કોઈ સાપને ખવડાવતા જોવા મળશે તો કોઈ સાપ સાથે રમતા જોવા મળશે. થોડા સમય પછી આ સાપ દૂધ પીવડાવીને અને માનતા માંગ્યા બાદ છોડી દેવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર