દહેજમાં બાઈક મળી તો સાસરિયાવાળાએ મહિલાને જિંદા સળગાવ્યું

મંગળવાર, 5 માર્ચ 2019 (16:50 IST)
દહે જ ન મળતા પર પરિણીતાને જિંદો સળગાવ્યું 
 
કોતવાળી નગર ક્ષેત્રના મોકલપુર ગામના સાસરિયા વાળાએ દહેજ ન મળતા પર પરિણીતાને ઘાસલેટ નાખી જિંદા સળગાવ્યું. જેનાથી મહિલાની મૌત થઈ ગઈ. પોલીસનો કહેતા પ્રમણે તપાસ કરાઈ રહી છે. 
 
કોતવાળી નગર ક્ષેત્રના મોકલપુર ગામના પરવનિયાના રહેવાસી ફૂલચંદ શુક્લએ જણાવ્યું કે તેની તેમની બેન સીમા ઉર્ફ વૈધાના લગ્ન 12 વર્ષ પહેલા તે ગામના મજરે શીતલપુરવાના રહેવીસી એક માણસની સાથે કરી હતી. 
 
ફૂલચંદએ જણાવ્યું કે લગ્નના ત્રણ-ચાર વર્ષ બધુ ઠીક રહ્યું. પણ સાસરિયા વાળા ત્યારબાદ તેની બેનને પ્રતાડિત કરવા શરૂ કરી દીધું અને હમેશા મારતા-પીટતા હતા. 
 
 
સાસરિયાવાળાની પ્રતાડના તે સહતી રહી. પણ પછી જ્યારે બર્દાશ્તથી બહાર થઈ ગઈ તો સીમાએ તેની શિકાયત પીયરવાળાથી કરી. પીયરવાળાએ સીમાના સાસરિયાવાળાને ઘણી વાર સમજાવ્યું પણ સીમાને મારવું બંદ નહી થયું. ફૂલચંદનો આરોપ છે કે પતિ અને સાસરિયાવાળાએ મળીને સોમવારની સવારે તેની બેન સીમાને ઘરની છત પર લઈ જઈ ઘાસલેટ નાખી સળગાવી નાખ્યું. 
 
જેમાથી તેની મૌત થઈ ગઈ સૂચના પર પહોંચી પોલીસએ શવને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધું છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર