ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું થયું નિધન

રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (11:35 IST)
ભારતીય ટીમના પૂર્વ વિકેટ કીપર બેટ્સેન પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે, મળતી માહિતી પ્રમાણે ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વિટર પર આ માહિતી આપી છે. અમદાવાદ શહેરના વતની અને ભારતીય ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલના પિતા અજય પટેલને એક વર્ષ પહેલા બ્રેન હેમરેજની બિમારી થઈ હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર