Tirupati Fire News: તિરૂપતિના ગોંવિદરાજાના મંદિરની પાસે લાગી ભયંકર આગ. ચાર માળા મકાન બળ્યુ

શુક્રવાર, 16 જૂન 2023 (15:44 IST)
Tirupati Fire News: આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરની પાસે દુકાનોમાં અચાનકા આગા લાગી ગઈ. જાણકારી મુજબા આગની ઘટના મંદિરની પાસે સ્થિતિ એક ફોટા ફ્રેમા બનાવનારાની દુકાનમાં લાગી અને ફેલવા લાગી. 
 
તિરૂપતિના બજારમાં ભયંકરા આગ લાગી ગઈ. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે શરૂઆતમાં ફાયર વિભાગને પણ આગ ઓલવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
 
આગા લગવાના કારણા અત્યાર સુધી શોધાયેલ નથી. પણ જાણકારી મુજબા અચાનક જા મંદિરની પાસે એક ફોટા ફ્રેમ બનાવવાની દુકાનમાં શરૂઆત કરી અને પછી ઝડપથી ફેલાવા લાગી. આગની આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર