નાગપુરમાં કારની અંદર 3 બાળકોના મોત

સોમવાર, 19 જૂન 2023 (13:35 IST)
રવિવારે મહારાષ્ટ્રના નાગપુરના પંચાવલી પોલીસ વિસ્તારના હેઠણ ફારૂખ નગરમાં ત્રના ગુમ થયેલા બળકોના મૃતદેહ મળ્યા છે. મળતી જાણકારી પ્રમાણે ત્રણે બાળકા રમત-રમતા કારમાં બેસી ગયા અને બારણૂ અંદરથી બંધા કરી નાખ્યો. ત્રણેયની ગરમી અને ગૂંગળામણને કારણે મૃત્યુ થયું હતું. સૂચના મળતા જ પોલીસા આયુક્તા અમિતેશ કુમારા સાથે મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. "
 
પાંચપાવલી પોલીસ સ્ટેશન હેઠળના ફારુખ નગરમાં ત્રણ ગુમ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ગુમ થયેલા બાળકોના મૃતદેહો તેમના ઘરની નજીક પાર્ક કરેલી જૂની કારમાંથી મળી આવ્યા હતા.
 
ત્રણેયા બાળકા રમતા સમયે કારમાં બેસી ગયા અને બારણથી બંધ કરી લીધો. તે ગુમ હતા જે પછી શોધ થઈ. ત્રણેયા ગરમી અને અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. "પાંચપાવલી પોલીસ સ્ટેશન હેઠળના ફારુખ નગરમાં ત્રણ ગુમ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ગુમ થયેલા બાળકોના મૃતદેહો તેમના ઘરની નજીક પાર્ક કરેલી જૂની કારમાંથી મળી આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર