2. દલિત અને ગરીબ વર્ગની વચ્ચે પહોંચવાનુ છે - તેમણે કહ્યુ ગયા વર્ષે સંગઠનો વિસ્તારનો વર્ષ રહ્યો છે. સંગઠનનો વિસ્તાર દૂરદૂરના ક્ષેત્રોમાં થયો. હવે કાર્યકર્તાઓની ક્ષમતાનુ નિર્માણ કરવાનુ છે. જેનાથી તેઓ સશક્ત ભારતના નિર્માણમાં પ્રભાવી ભૂમિકા ભજવે. તેમણે કહ્યુ કે ગામ ગરીબ દલિત પછાત વર્ગ સુધી પહોંચ હોવી જોઈએ.