શંકમંદ જહાજને પકડવા કવાયત

વાર્તા

ગુરુવાર, 27 નવેમ્બર 2008 (19:43 IST)
ભારતીય તટરક્ષક બળની બે પોત તથા બે વિમાનો એ જહાજનો પીછો કરી રહ્યા છે કે જે આતંકવાદીઓને લઇને મુંબઇ આવ્યું હતું.

તટ રક્ષકદળના ઉચ્ચ સુત્રોના જણાવ્યા મુજબ એમ.વી એલ્ફા નામના આ જહાજનો પીછો કરવામાં આવી રહ્યો છે. જે આતંકવાદીઓને મુંબઇ લઇ આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ બે તે ગતિથી ચાલનારી સમુદ્રી જહાજ અને બે ડોર્નિયર વિમાન શંકમદ જહાજને પકડવા માટે નીકળી પડ્યા છે. મુંબઇ પર આતંકી હુમલા બાદ ગુજરાતથી મુંબઇ સુધીના સમુદ્રી તટ ઉપર સુરક્ષા વધારાઇ દેવાઇ છે.

વેબદુનિયા પર વાંચો