ફરી વાર અંધાધૂંધ ગોળીબારી

વાર્તા

શુક્રવાર, 28 નવેમ્બર 2008 (15:13 IST)
મુંબઇ છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનની બહાર ફરીવાર આજે બપોરે ગોળીબારી કરાઇ હતી.

સુત્રોના અનુસાર આ વખતે સ્ટેશનથી બહાર આવવાના રસ્તે ગોળીબારી કરાઇ હતી. સુરક્ષા બળો ત્યા જવા રવાના થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે વીટી તથા અન્ય એક સ્થળે પણ ગોળીબારીનો બનાવ બન્યો હતો.

વેબદુનિયા પર વાંચો