ભગવાન શિવનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રિ આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો લગ્ન થયું હતું. જે લોકો લગ્નની કામના રાખે છે તેના માટે શિવરાત્રિનો વ્રત બહુ ફળદાયી છે. માન્યતા છે કે જે કન્યા મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખે છે તેને મનગમતું વર મળે છે. આ સિવાય તમે આ દિવસે કેટલાક ઉપાય કરીને દુર્ભાગ્યને દૂર કરી શકો છો.
તો આવો જાણીએ એવા જ કેટલાક ઉપાય
1. મહાશિવરાત્રિના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન પછી મંદિર જવું. જળમાં દૂધ અને સફેદ ચંદન મિક્સ કરી શિવલિંગનો અભિષેક કરો. અભિષેક કરતા સમયે ૐ નમ: શિવાય: મંત્રનો જાપ કરો. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થશે.