જે સ્ત્રીને તમે વર્ષોથી જુઓ છો, તેના મનની વાત અને સ્વભાવ વિશે તમે કશુ કહી શકો છો ? અમને ખબર છે તમારો જવાબ ના જ હશે. તમારી આ મુશ્કેલ જ્યોતિષ દ્વારા સરળ કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યોતિષ મુજબ દરેક દિવસનો સ્વામી અને ગ્રહ જુદો હોય છે, તેથી જન્મ દિવસ, ગ્રહ સ્વામી અને નક્ષત્રના આધાર પર વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય બને છે. જન્મના વાર પરથી એ સ્ત્રીનો સ્વભાવ જાણી શકાય છે... ચાલો જાણીએ...
મંગળવાર : જ્યોતિષ શાસ્ત્રમુજબ મંગળવારે જન્મેલી સ્ત્રી કઠોર હ્રદયની, લડાકૂ સ્વભાવની, શક્તિશાળી હોય છે. આ સ્ત્રીઓ એકદમ કોઈના પર દયા કરતી નથી.