કાર્યમાં સફળતા મેળવવા માટે વાર મુજબ આ ટોટકા અપનાવો

સોમવાર, 16 મે 2016 (17:04 IST)
જો તમે કોઈ શુભ કાર્ય કરવા બહાર જઈ રહ્યા હોય તો દિવસના હિસાબથી આ ટોટકા અપનાવશો તો કામ બની જશે. 

- રવિવારે ઘરમાંથી નીકળતા પહેલા ખાવાના પાનનુ પત્તુ તમારી પાસે રાખી લો.
- સોમવારે ઘરમાંથી નીકળતી વખતે કાચમાં તમારો ચહેરો જોઈને નીકળો.
- મંગળવારે ઘરમાંથી નીકળો તો કોઈ મીઠાઈ ખાઈને નીકળો.
- બુધવારે બહાર નીકળો તો લીલા ધાણાને ખાઈને નીકળવુ શુભ રહે છે.
- ગુરૂવારે ઘરમાંથી નીકળતી વખતે સરસિયાનું થોડા દાણા મોઢામાં નાખીને નીકળો.

- શુક્રવારે દહી ખાઈને નીકળવાથી બધુ યોગ્ય રહેશે.
- શનિવારે આદુ અને ઘી ખાઈને નીકળવાથી તમને શુભ ફળ મળશે.

વેબદુનિયા પર વાંચો