મનની વાત

પત્ની - પ્રિયે, જો હુ મરી જઉં અને તમે વિધુર થઈ જાવ તો શુ કરો ?
પતિ - એ જ જે મારા મર્યા પછી તુ કરતી.
પત્ની - શુ કહ્યુ ! તો એ દિવસે તમે મને જૂઠુ વચન આપ્યુ હતુ કે તમે મારા મર્યા પછી બીજા લગ્ન નહી કરો.


વેબદુનિયા પર વાંચો