હિન્દુસ્તાનમાં ખાવાનુ બરબાદ કરવુ એક રીતે પાપ માનવામાં આવે છે. અહી અન્નને દેવતા કહેવામાં આવે છે. ખાવાનુ બરબાદ કરવુ મતલબ આપણા મહેનતની કમાણીને બરબાદ કરી રહ્યા છે. અનેકવાર આપણે આપણા મિત્રોને જમવા બોલાવીએ છીએ અને તેમને માટે ઢગલો વેરાયટી બનાવીએ છીએ. પણ અનેકવાર આપણને અંદાજ નથી હોતો કે કેટલા લોકો માટે કેટલી રસોઈ બનાવવાની છે. જેને કારણે રસોઈ બચી જાય છે જે પાછળથી ફેંકી દેવામાં આવે છે. પણ હવે આવુ નહી થાય કારણ કે આજે અમે તમને કેટલીક આવી જ ટિપ્સ આપી રહ્યા છે જેનાથી ખાવા પીવાની વસ્તુઓ બરબાદ નહી થાય.