ઋતુ બદલતા આપણને આપણા સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેવી કે શરદી-તાવ. શરદી-ખાંસી થતા આપણુ નાક મોટાભાગે બંધ થઈ જાય છે. નાક બંધ થતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નાક બંધ થતા વિચિત્ર બેચેનીનો અનુભવ થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશુ જેનાથી આ પરેશાનીથી મુક્તિ મેળવી શકાય છે.