કાળા મરીને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. કાળા મરી ફક્ત આપણા ખોરાક સ્વાદિષ્ટ જ નથી બનાવતા પણ આપણા શરીરના સ્વાસ્થ્યને પણ ઠીક રાખે છે. ઔષદીય ગુણથી ભરપૂર કાળા મરી આપણને અનેક રોગોથી રાહત અપાવવામાં મદદ કરે છે. પેટ સંબંધિત બધા રોગોથી છુટકારો અપાવે છે. કાળા મરીમાં વિટામિન સી. વિટામીન એ અને એવા એંટી ઓક્સીડેન તત્વો જોવા મળે છે જે દાંતનો દુખાવો.. મસૂઢોની સૃજનથી છુટકારો અપાવવામાં મદદ કર છે. કાળા મરીના ફાયદા આ પ્રકારના છે.
- દાંતોનો દુ:ખાવો અને મસૂઢા પર સોજા પરથી રાહત અપાવે છે.
- કાળ મરીના આખા દાણા દૂધ સાથે લેવાથી કબજીયાતમાંથી છુટકારો મળે છે.
- કાળા મરી ડિપ્રેશન જેવી બીમારીથી રાહત આપવવામાં મદદ કરે છે.
- કાળા મરી તુલસી અને ગિલોયને સારી રીતે વાટીને પાણીમાં ઉકાળીને પીવાથી તાવ ઉતરી જાય છે.