2. ક્યારેક ક્યારેક આપણા શરીરનું લોહી સારી રીતે સાફ થતુ નથી. જેને કારણે અનેક બીમારીઓ થવાનો ભય રહે છે. તેનાથી બચાઅ માટે રોજ લીંબૂ, ગાજર, કોબીજ, પાલક, ચુકંદર, સફરજન, તુલસી, લીમડો અને વેલના પાનને મિક્સ કરીને તેનુ જ્યુસ કાઢી લો. તેને પીવાથી લોહી શુદ્ધ થાય જ છે સાથે જ પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
3. જો તમને અસ્થમાની બીમારી છે તો રોજ લસણ, આદુ, તુલસી, બીટ, કોબીજ, ગાજરનો રસ કે ભાજીની સૂપ કે પછી મગની દાળનુ સૂપ પીવાથી તમને આરામ મળશે. આ ઉપરાંત અસ્થમાના રોગીઓ માટે બકરીનુ શુદ્ધ દૂધ પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.