×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
હેલ્થ કેર - વજન ઘટાડવા માટે કરો દૂધીનો પ્રયોગ
મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (11:00 IST)
વજન ઘટાડવા માંગો છો??
* વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું જ્યુસ પીવો શરૂ કરી દો આ વજન તો ઘટાડશે .
* આ સાથે આંખો નીચે થતાં ડાર્ક સર્કલ પણ ઓછા થશે અને સ્કીન ગ્લો કરશે અને તમે તાજગી અનુભવશો.
* દૂધીના રસમાં તુલસી અને ફુદીનાના પાંદડા નાખશો તો કોલેસ્ટ્રોલ ઘટશે .
* દૂધીનો રસ ડાયબિટીસમાં પણ ફાયદા કરે છે અને હાર્ટ બ્લોકેજને ઘટાડશે.
* ખાંસી , ટી.બી, છાતીમાં બળતરા હોય તે માટે દૂધીનું કોઈપણ પ્રકારનું સેવન લાભદાયી હોઈ શકાય છે.
* હૃદયરોગમાં અને ખાસ કરીને ભોજન કર્યા પછી એક કપ દૂધીના રસમાં થોડો કાળી મરીનો પાવડર અને ફૂદીનો નાંખીને પીવાથી રાહત મળે છે.
નોંધ - દૂધીનો રસ દૂર કાઢતા પહેલાં જોઈ લો કે આ કડવી તો નથી જો કડવી હોય તો પ્રયોગ ન કરવો.
તમે સ્વાદમાટે એમાં સંચળ નાખી શકો છો ...........
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Butter તમારા આરોગ્ય માટે છે ગુણકારી, જાણો આ 8 ફાયદા ... .
આ સમયે દહી ન ખાવુ જોઈએ, નહી તો પડશો બીમાર
International Beer Day -બીયર પીવાના આ 5 ફાયદા જાણી ઉડી જશે તમારા હોશ...
Diabetes Diet - શુગરને કંટ્રોલમાં રાખશે આ 4 અનાજ
તુરિયા છે આ રોગોની રામબાણ દવા- જાણો આ 8 ફાયદા
જરૂર વાંચો
Punjab Flood - પૂરથી ૧૪૦૦ ગામડાઓ અને ૪.૫ લાખ લોકો પ્રભાવિત થયા છે... ૩૭ લોકોના મોત, બે દિવસથી ભારે વરસાદ; આ જ કારણ છે કે પરિસ્થિતિ વધુ વણસી છે
લિસ્બનના પાટાથી ટ્રેન પાટા પરથી ઉતરી, ઓછામાં ઓછા 15 લોકોના મોત
આ દિવાળી પર, ઓછી કિંમતે ઘરે લાવો તમારી ડ્રીમ કાર, SUV, હેચબેક અને હાઇબ્રિડ કાર પર GST દર ઘટાડ્યા
Happy Teachers Day Quotes in Gujarati - ટીચર્સ ડે / શિક્ષક દિવસની શુભેચ્છા
અશ્વિન પછી હવે આ ભારતીય ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત, IPL માં નોંઘાવ્યો છે આ અનોખો રેકોર્ડ
ધર્મ
Ganesh Visarjan Katha - ગણપતિ વિસર્જન કેમ કરવામાં આવે છે, જાણો તેની પાછળની પૌરાણિક કથા
કુળદેવી-દેવતા કોણ હોય છે, કેવી રીતે તેમના વિશે જાણીએ, તેમની પૂજા કેમ છે જરૂરી
પ્રેમાનંદ મહારાજે મંદિરમાં જવાના નિયમો જણાવતા કહ્યું- પ્રવેશતાની સાથે જ પહેલા આ કાર્ય કરો
Ganpati Visarjan Muhurat 2025: ગણપતિ વિસર્જન ક્યારે અને કેટલા વાગે કરવુ, જાણી લો શુભ મુહુર્ત
Parivartini Ekadashi 2025: 2 કે 3 સપ્ટેમ્બર ક્યારે છે પરિવર્તિની એકાદશી, જાણો પૂજા વિધિ અને વ્રતનો પારણ સમય
એપમાં જુઓ
x