1. મોઢાના ચાંદા ન મટી રહ્યા હોય તો ઈલાયચીના પાવડરમાં મધ નાખીને 3-4 વાર લગાવો.
2. જાડાપણાથી પરેશાન છો તો નારિયળ ખાવ. તેમા ફૈટ ખૂબ જ ઓછુ હોય છે.
3. બોડી પર સોજા આવી રહ્યા છે તો જાસૂદના ફૂલને પેસ્ટ બનાવીને લગાવવાથી સોજા ઉતરી જાય છે.
4. બાળકને શરદી ખાંસી થઈ ગઈ હોય તો તુલસીનો રસ અને આદુના રસમાં મધ નાખીને ખાવાથી રાહત મળે છે.
7. પાચન પ્રક્રિયામાં ગડબડી થાય તો પાનના પત્તા ચાવો. તેનાથી પાચન પ્રક્રિયા ઠીક થાય છે.
8. આંખોની રોશની કમજોર હોય તો લોબિયાના લીલા બીજોને ગોળ સાથે ખાવાથી લાભ થાય છે.
9. તાવ ન ઉતરી રહ્યો હોય તો મોસંબીના જ્યુસમાં વાટેલી વરિયાળી અને ખાંડ નાખીને પીવો.
10. ઝાડાથી પરેશાન છો તો દહીમાં જીરા પાવડર નાખીને ખાવ.