એટલુ જ નહી ઘરમાં તેનુ ઝાડ લગાડવાથી પણ મચ્છર ઓછા આવે છે.
ગેંદાના ફુલનો પ્રયોગ - ગેંદાના ફુલ પણ મચ્છરોને દૂર ભગાડવામાં ખૂબ જ મદદરૂપ છે. તેની સુગંધ તમને તાજગી આપવાની સાથે સાથે મચ્છરને પણ દૂર ભગાડે છે. ગેંદાનો છોડ ઘરમાં મુકવાથી સાંજના સમયે મચ્છર ઘરમાં આવતા નથી.