- બે ત્રણ તુલસીના પાનને નાનકડા આદુના ટુકડા સાથે વાટીને એક પાતળા કપમાં મુકીને તેનોર સ કાઢી દિવસમાં બે ત્રણ વાર મઘ સાથે લેવાથી શરદીમાં આરામ મ્ળે છે.
- લવિંગને પાણીના બે ટીપાં નાખી રગડી તેનુ પેસ્ટ માથા પર અને નાભિ પર લગાવવુ જોઈએ.
- એક કપ પાણીમાં ચાર પાંચ તુલસીના પાન અને એક ટુકડો આદુનો નાખીને ઉકાળીને પાણી અડધુ રહી જાય ત્યારે તેમા એક ચમચી ગોળ નાખી ઉકાળો. દિવસમાં બેવાર પીવાથી શરદીમાં આરામ થશે.