ચમચી ,છરી કે કાંટાથી ખાદ્ય સિવાય સીધા હાથથી ખાવાના ઘણા ફાયદાના હોઈ શકે છે. આયુર્વેદમાં હાથથી ભોજન કરવાના ઘણા ફાયદા ગણાવ્યા છે. હાથથી ભોજન કરવાથી તમારા માટે આરોગ્ય સાથે સંક્ળાયેલા ક્યાં લાભોનું કારણ છે જુઓ ...
શરીરના પંચતત્વનું સંતુલન
આયુર્વેદ મુજબ શરીર પાંચ તત્વોથી બનેલો છે ધરા,વાયુ,નભ,જળ અને અગ્નિ આ પાંચ તત્વોમાં થતાં અસંતુલન શરીરમાં ઘણા રોગોનું કારણ હોય છે. હાથથી ગ્રાસ બનાવતા સમયે જે મુદ્રા હોય છે તેમાં શરીરમાં પાંચ તત્વોનું સંતુલન જળવાય રહે છે અને ઉર્જા જળવાય રહે છે.