ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક શ્રી કૃષ્ણકાંત ભૂખણવાળાનું દુ:ખદ નિધન

મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (00:17 IST)
ડાકુરાણી ગંગા', વિસામો' જેવી અનેક નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક અને અનેક હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે અભિનય કરનાર સુરતના સપૂત શ્રી કૃષ્ણકાંત ભૂખણવાળા - ઉર્ફે કે.કે. સાહેબની આજે સાંજે ૯૪ વર્ષની વયે મહાવીર હોસ્પિટલ-સુરત ખાતે દુ:ખદ નિધન થયું છે

વેબદુનિયા પર વાંચો