રોટલી , નાન , પરાંઠા માટે લોટ થોડું નરમ બંધાય છે. નરમ લોટની બનેલી રોટલીઓ ઠંડી થતા પણ કડક નહી હોય , પણ કઠોર લોટથી બનેલી રોટલીઓ ઠંડી થતા સારી નહી લાગતી.
ઘણા લોકોને સમઝાતું નહી કે , લોટ બાંધતા સમયે કેટ્લું પાણી લાગે છે , તો અમે તમને જણાવીએ છે કે જેટલું લોટ છે એનું અડધું પાણી લાગશે. લોટ લગાવતા માટે હમેશા હૂંફાણા પાણીના પ્રયોગ કરવું. હળવા ગરમ પાણીથી લોટ વધારે નરમ લાગે છે , અને રોટલીઓ વધારે નરમ બને છે.
સ્ટેપ3 - એ પછી લોટને 20 મિનિટ સુધી એમજ મૂકી દો.
સ્ટેપ 4 - ત્યારબાદ લોટને એ વાર ફરીથી મિક્સ કરી નરમ કરી લો અને રોટલીઓ વળવી શરૂ કરો.