Manikarnika - જાણો મણિકર્ણિકા વિશે

રવિવાર, 12 ડિસેમ્બર 2021 (14:23 IST)
કાશીના મણિકર્ણિકા સ્મશાન ઘાટ વિશે માનવું છે કે અહીં ચિતા પર સૂતા જ સીધો મોક્ષ મળે છે. આ વિશ્વનું એકમાત્ર સ્મશાનગૃહ છે જ્યાં ચિતાની આગ ક્યારેય ઠંડી જોવા નથી મળતી.. જ્યાં લાશનું આવવું અને ચિતાનું સળગવું ક્યારે બંધ થતું નથી. અહીં એક દિવસમાં 300 મૃતદેહોનું અંતિમવિધિ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર