Jyotiba Phule Jayanti 2023 : મહિલાઓના વિરૂદ્ધ ફેલાયેલી કુરીતીઓને દૂર કરનારા જ્યોતિબા ફુલેના સુવિચાર

મંગળવાર, 28 નવેમ્બર 2023 (11:32 IST)
Mahatma Jyotiba Phule Jayanti: મહાત્મા જ્યોતિબા ફુલે 19મી સદીના એક મહાન સમાજ સુધારક, સમાજસેવી, લેખક અને ક્રાંતિકારી કાર્યકર્તા હતા. આજે એટલે કે 11 એપ્રિલને તેમની જયંતી છે. સન 1827માં મહારાષ્ટ્રાઅ સતારામાં જ્યોતિરાવ ફુલેનુ જન્મ થયુ હતુ. તેણે તેમના આખુ જીવન મહિલાઓ અને દલિતના ઉત્થાનમાં લગાવી દીધો હતો. તે હમેશાથી જ મહિલાને શિક્ષાના અધિકાર અપાવવા અને બાળલગ્ન પર પ્રતિબંધ લગાવવા માટે કામ કરતા હતા. 
 
 
સ્ત્રી અને પુરુષ જન્મથી સ્વતંત્ર છે. એટલા માટે બંનેને સમાન રીતે તમામ અધિકારો ભોગવવાની તક આપવી જોઈએ. - જ્યોતિબા ફૂલે
 
શિક્ષણ એ સ્ત્રી અને પુરુષની પ્રાથમિક જરૂરિયાત છે. જ્યોતિબા ફૂલે
 
શિક્ષણ વિના શાણપણ નષ્ટ થાય છે, શાણપણ વિના નૈતિકતા નષ્ટ થાય છે, નૈતિકતા વિના વિકાસ નષ્ટ થાય છે, પૈસા વિના શુદ્ર વિનાશકારી છે. શિક્ષણ મહત્વનું છે. 
જ્યોતિબા ફૂલે
 
સારું કામ કરવા માટે ખોટા ઉપાયોનો આશરો ન લેવો જોઈએ. જ્યોતિબા ફૂલે
 
જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સહકાર આપે તો તેનાથી દૂર ન થાઓ. જ્યોતિબા ફૂલે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર