ભાજપના પોરબંદરના સંસદસભ્ય વિઠ્ઠ્લ રાંદડિયાએ શનિવારે પોતાના વિશે ફેલાતી ખોટી અફવા અંગે પોલીસને ફરિયાદ આપી છે. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં વિઠ્ઠલ રાદડિયા ભાજપ છોડી ફરી પાછા કોંગ્રેસમાં જોડાય છે તેવા મેસેજ વહેતા તહ્યા હતા. આ સંદેશાઓ પછી રાંદદિયાની ભાજપ છોડવાની અફવા ઉગ્ર બની હતી.