પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રથમ પ્રવાસ પર અમદાવાદ પહોંચ્યા. મોદી વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક પર ઉતર્યા. રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના બધા મંત્રીઓ અને વરિષ્ઠ બીજેપી નેતાઓએ તેમનુ સ્વાગત કર્યુ.