તમિળનાડુ તૌહિદ જમાત (ટીએનટીજે)એ પતંજલિની કોસ્મેટિક્સ, મેડિસિન અને અન્ય ફૂડ પ્રોડક્ટસ અંગે ફતવો જારી કર્યો છે અને કહ્યું છે કે બધા જ મુસ્લિમોએ પતંજલિની બનાવટોના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. જાણકારી ન હોવાથી અનેક લોકો તેનો ઉપયોગ કરે છે.
પતંજલિ આયુર્વેદ સાબુ, શેમ્પૂ, પેસ્ટ, મંજન, ક્રિમ, બિસ્કિટ, ઘી, જયૂસ, મધ, આટા, તેલ, મસાલા, ખાંડ અને આટા નુડલ્સ જેવી 350 ચીજવસ્તુઓની ઉત્પાદન કરે છે