3000 સિક્યોરિટી ગાર્ડ સમારોહ માટે
પ્રસિદ્ધ તિરૂમાલા મંદિરથી 8 પંડિતો ને પણ લગ્ન સમારોહમાં નિમંત્રણ છે. રેડ્ડી પરિવારના સગાઓ મુજ્બ 50,000 લોકોને લગ્ન સમારોહ માટે બોલાવ્યા છે. જેમાં મોટા નેતા,સેલિબ્રિટી શામેળ થશે. 3000 સિક્યોરિટી ગાર્ડ સ ને પણ સુરક્ષા માટે ઉહો કર્યા છે.