સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા એક મુખ્ય આદેશમાં કહ્યુ છે કે દુષ્કર્મના મામલામાં પીડિતા અને આરોપી વચ્ચે કોઈ સમજૂતી નથી થઈ શકતી. ન્યાયાલયે સ્પષ્ટ કહ્યુ છે કે પીડિત આરોપી વચ્ચે લગ્ન માટે સમજૂતી કરવી એક 'મોટી ભૂલ' અને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. સાથે જ હાઈકોર્ટે દુષ્કર્મ મામલામાં કોટના નરમ વલણને ખોટુ પણ બતાવ્યુ અને તેને સ્ત્રીઓની ગરિમા વિરુદ્ધ ગણાવ્યુ.