કુમાર વિશ્વાસ મુજબ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન કિરણ બેદીએ અરવિંદ કેજરીવાલને કહ્યુ હતુ કે બીજેપીને લઈને નરમ વલણ અપનાવ્યુ. કુમાર વિશ્વાસે પણ આરોપ લગાવ્યો કે નિર્ભયા મામલે વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે તે અને મનીષ સિસોદિયા લાઠીચાર્જ ખાઈ રહ્યા હતા. એ સમયે કિરણ બેદી ફક્ટ ટ્વીટ કરી રહી હતી. કિરણ બેદીએ કુમાર વિશ્વાસના આરોપો પર કોઈપણ પ્રતિક્રિયા વ્યક્ત કરવાની ના પાડી દીધી છે.