સરકારની રચના માટે થઈ રહેલ કોશિશો વચ્ચે સંકેત મળી રહ્યા છે કે નરેન્દ્ર મોદી 26 મે ના રોજ નાની કેબિનેટ સાથે શપથ લેશે. સૂત્રો મુજબ કેબિનેટમાં રાજનાથ સિંહ, અરુણ જેટલી, નિતિન ગડકરી સુષમા સ્વરાજ અરુણ શૌરી રવિ શંકર પ્રસાદ રાજીવ પ્રતાપ રેડ્ડી અરુણ શૌરી અને અનંતકુમારને સ્થાન મળવાની શક્યતા છે. આ સાથે જ રાજગના ઘટક દળો તેદેપા અકાલી દળ અને લોજપાના નેતાઓને પણ મંત્રી બનાવવાની શક્યતા છે.