દેશના હિત માટે સરકારમાં ફરી સામેલ થઇ જવા માટે અપીલ કરવામાં આવી છે. નવાઝ શરીફે ગઠબંધનમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યાના કલાકો બાદ જ તેમના સંદેશમાં ઝરદારીએ જણાવ્યું હતુ કે, અમે લોકશાહી પ્રવાસમાં નિષ્ફળ રહ્યા છીએ. તે દુખદ છે. સરમુથ્યારને અમે હાર આપી ચુક્યા છીએ.
ઝરદારીએ અંગત મતભેદોને દફનાવી દેવા અને અંગત લોકશાહીના હિતમાં આગળ આવવા અનુરોધ કર્યો હતો.
હકાલપટ્ટી કરવામાં આવેલા જજની ફરીથી નિમણુંક કરવાના મામલે વચન નહીં પાળવાનો શરીફે ઝરદારી પર આક્ષેપ કર્યો હતો.