પાકિસ્તાને ગોળીબાર બંધ કરવો પડ્યો
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સ્થિત જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર શેલ ફાયર કરી રહ્યું છે, જેમાં 16 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. અહીં પણ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવો પડ્યો, જેના પછી પાકિસ્તાને ગોળીબાર બંધ કરવો પડ્યો.