અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારતમાં સોમવારે નવમા અને અંતિક ચરણનુ મતદાન સંપન્ન થઈ ગયુ. અમેરિકી વિદેશ મંત્રાલયની પ્રવક્તા જૈન પસાકીએ સંવાદદાતા સંમેલનમાં કહ્યુ, 'અમે આ મહત્વપૂર્ણ ભાગીદરીને આગળ વધારવા માટે વધુ એક મહત્વાકાંક્ષી એજંડા નક્કી કરવા માટે ભારતના લોકો દ્વારા પસંદગી પામેલા નેતાઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ.