પરસેવો અને પેશાબ દ્વારા શરીરના ઝેરીલા પદાર્થ બહાર નીકલી જાય છે. તેથી મૂત્રમાં હળવી દુર્ગંધ આવે છે. પણ જે લોકોના યૂરિનમાંથી વિચિત્ર અને ગંદી સ્મેલ આવે તો તેને તેમણે ચેતી જવુ જોઈએ. કારણ કે કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોય છે. આવામાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. આવો જાણીએ કયા કારણોસર પેશામાંથી દુર્ગંધ આવે છે.