બદલતા જીવનશૈલીને કારણે આજે દર 5માંથી 3 વ્યક્તિ કોઈને કોઈ હેલ્થ પ્રોબ્લેમથી પરેશાન રહે છે. આવુ ખાસ કરીને યોગ્ય ડાયેટ ન લેવાને કારણે પણ હોઈ શકે છે. આ માટે લોકોને પોતાની અડધાથી વધુ સેલેરી પોતાની બીમારીઓ પર ખર્ચ કરવી પડે છે. પણ છતા પણ ફરક દેખાતો નથી. આવામાં તમે તમારી થોડી ખાન-પાનની આદત બદલીને અને કેટલીક આદતોને બદલી હંમેશા માટે નિરોગી રહી શકો છો.