શુ વધુ ભાત ખાવાથી નુકશાન થાય છે ? ભાત અને રોટલીમાંથી શુ ખાવુ ?

શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (00:23 IST)
આપણા દેશમાં ચોખા અને ઘઉથી બનેલી રોટલીનો વપરાશ  ખૂબ જ  વધુ  થાય  છે. . આ બંને અનાજોમાં કયુ સૌથી વધુ  સારુ છે. અને કયુ આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે આ વાતની ચર્ચા સમય સમય પર થતી રહે છે. તો ચાલો જાણીએ ભાત અને ચોખામાંથી શુ આપણા હેલ્થ માટે વધુ લાભકારી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર