- 2 ગ્રામ મુલેઠી ચૂરણને એક ચમચી શુધ્ધ મધમાં મિક્સ લેવાથી સૂકી ખાંસીથી તત્કાલ આરામ મળે છે.
- મુલેઠીનો ટુકડો ચાવતા રહેવાથી પણ ગળાના દુ:ખાવામાં આરામ મળે છે.
- મુલેઠીની સૂકી જડને રાતભર પાણીમાં પલાળીને રાખો અને આ ચોખાની લાપસી સાથે મિક્સ કરીને પી લો. અલ્સરનો આ કારગર ઉપાય છે.
- મુલેથીની જડનું અડધી ચમચી ચૂરણ અને એટલી જ માત્રામાં મઘ અને ઘી મિક્સ કરીને દિવસમાં બે વાર દૂધની સાથે ખાલી પેટ લેવાથી નજીકની નજર ઠીક થાય છે.
- મૂલેઠીના ચૂરણને ઘરમાં બનાવેલ માખણ કે ઘી અને મઘમાં મિક્સ કરીને લેવાથી ઘા પર લગાડવાથી આરામ મળે છે.