×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
7 ગજબના ઉપાયોથી 7 દિવસમાં જ તમારી ટમી ગાયબ થઈ જશે
શુક્રવાર, 2 જૂન 2017 (14:41 IST)
વધેલુ પેટ તમારી પર્સનાલિટીને બગાડી નાખે છે. આ ઉપરાંત અનેક બીમારીઓને પણ આમંત્રણ આપે છે. વધેલુ પેટ ગાયબ કરવા માટે જીમ જવાની જરૂર નથી કે ન તો વધુ એક્સરસાઈઝની. બસ આ સરળ 7 ઉપાયો અજમાવીને જુઓ..
1. ચોકલેટ્સ બટાકા અરબી ખાવાનુ છોડી દો. ચોખાનુ માંડ કાઢી લો. ભૂખ લાગે ત્યારે ગાજર, કાકડી, સેકેલા ચણા, સલાદ મમરા વગેરે ખાવ.
2. ઓછામાં ઓછા 4 કિમીની વૉક રોજ કરો. લંચ પછી એકદમ સૂઈ ન જશો. રાત્રે હળવો ખોરાક લો. જમવાના અડધો કલાક પછી ઓછામાં ઓછા 1 કલાક વૉક કરો.
3. પાણી ખૂબ પીવો. લિકવિડ વસ્તુઓ લો. જેનાથી પેટ ભરેલુ રહે છે. જેનાથી તમે ખોરાક ઓછો લેશો. ગળ્યા અને હાઈકેલોરીવાળા ખાદ્ય પદાર્થો ઓછા લો.
4. જમતી વખતે ઉપરથી મીઠુ ન લેશો. તેલ ઓછુ ખાવ. મસાલેદાર ભોજન કરો.
5. બટાકા, મેદો, ખાંડ, ચોખા ઓછા કરો અને મલ્ટીગ્રેન કે મલ્ટીકલર ખોરાક જેવો કે દાળ, ઘઉં, ચણા, જવ, ગાજર, પાલક, સફરજન અને પપૈયુ ખાવ.
6. બ્રેકફાસ્ટ જરૂર કરો. રિસર્ચમાં આ વાત સાંભળવા મળી છે કે પ્રોપર બ્રેકફાસ્ટ કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. નહી તો વજન વધે છે.
7. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ વ્રત કરો. ડિટોક્સિફ્રાઈ કરો. ફક્ત જ્યુસ વગરે પીવો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Fuel Supply Update: પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી! સરકારે ગભરાટમાં ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે.
Delhi સંગમ વિહારમાં LPG રેકેટનો પર્દાફાશ, 183 સિલિન્ડર જપ્ત
સોનિયા ગાંધીની તબિયતમાં સુધારો, સર ગંગા રામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
ગુજરાતમાં મધ્યાહન ભોજનનું મેનુ બદલાયું: 38.50 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ
"ભારતભરમાં મોંઘવારી વધવાની છે..." તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.
ધર્મ
જૈન લોકોનો તહેવાર - આયંબીલ ઓળી (નવપદ ઓળી), જાણો આ તહેવારનુ ધાર્મિક મહત્વ, નવપદ વિશે માહિતી અને આ દરમિયાન શુ ખાવુ અને શુ નહી તેના વિશે માહિતી
નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે
Aaj nu panchang - આજનુ પંચાંગ -25 માર્ચ
Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે
ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા
એપમાં જુઓ
x