કેંસર એવી બીમારી છે જે અનેક કારણોથી થઈ શકે છે. જેવી કે આનુવાંશિકતા, આલ્કોહોલનુ સેવન, તમ્બાકૂનુ સેવન, વિકિરણોનો પ્રભાવ, આનુવાંશિકતા, દારૂનુ સેવન, ઈંફેક્શન કે પછી જાડાપણાના કારણે થઈ શકે છે.
તેના બદલે પ્રાકૃતિક રૂપમાં અપનાવવામાં આવતી ઘરેલુ દવા, કેંસરની સારવારમાં વધુ કારગર સાબિત થાય છે. જેની કોઈપણ સાઈડ ઈફેક્ટ નથી. તેના સેવનથી કેંસર કોશિકાઓને ઝડપથી સમાપ્ત કરવામાં ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે.
શોધમાં આ સાબિત થઈ ચુક્યુ છે કે દ્રાક્ષના બીજ ફક્ત 48 કલાકમા દરેક પ્રકારના કેંસરને 76 ટકા વિકીર્ણ કરવામાં સક્ષમ છે. અમેરિકન એસોસિએશનના જનરલમાં પ્રકાશિત એક કેંસર રિસર્ચના મુજબ દ્રાક્ષના બીજમાં જોવા મળતા જેએનકે પ્રોટીન, કૈંસર કોશિકાઓના વિકીર્ણોને નિયંત્રિત કરવાનુ કામ કરે છે.