×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ઈમ્યુન સિસ્ટમ વધારવા હર્બલ ઉકાળો બનાવવાની રીત
ગુરુવાર, 2 જુલાઈ 2020 (19:39 IST)
દેશી ઉકાળા પીવાથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનશે
જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.
આ વસ્તુઓના સેવન ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક સાબિત થાય છે.
તુલસીના પાન તેનું રસ અને તેની ચાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો ઘણા રોગોથી છુટકારો અપાવવામાં મદદ મળી શકે છે.
તુલસીનો ઉકાળૉ
તુલસીની 10-12 પાન
અડધી લેમન ગ્રાસ(લીલા ચાના પાન)(એચ્છિક)
એક ઈંચ આદું કે સૂંઠ
કાળી મરી
લવિંગ
પાણી 4 કપ
ગોળ 3 ચમચી
tulsi teaબનાવવાની રીત-
સૌથી પહેલા તુલસીના પાન અને લેમનગ્રાસને સારી રીતે ધોઈ લો.
એક પેનમાં પાણી નાખી મધ્યમ તાપ પર ઉકળવ માટે મૂકો.
જ્યારે હળવું ગરમ થઈ હાય તો તેમાં તુલસીના પાન, લેમન ગ્રાસ અને આદું નાખી 4-5 મિનિટ ઉકાળો.
ત્યારબાદ તેમાં ગોળ નાખી તાપ બંદ કરી નાખો. ઉકાળને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ ઓગળી જાય.
1-2 મિનિટ સુધી ઠંડા થયા પછી કપમાં ગાળીને ગરમ-ગરમ પીવું.
તમે ઈચ્છો તો તુલસીનો ઉકાળામાં 2-3 કાળીમરી પણ નાખી શકો છો.
જો સ્વાદ જોઈએ તો તેમાં એક ઈલાયચી પણ કૂટીને નાખી શકો છો.
લેમન ગ્રાસ ન મળે તો વાંધો નથી. તેના વગર પણ ઉકાળો બનાવી શકો છો.
દેશી ઉકાળા પીવાથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનશે
જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
પતંજલિ આયુર્વેદ કોરોનિલ વેચી શકે છે, પરંતુ કોવિડ -19 દવા કહીને નહીં: આયુષ મંત્રાલય
Face mask Use- ના ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતાઓ
હોસ્પીટલે દાખલ થયા વિના અમદાવાદમાં 4789 લોકોએ કોરોનાને મ્હાત આપી
એક જ દિવસમાં ભારતમાં રેકોર્ડ 507 કોરોના દર્દીઓનું મોત નીપજ્યું, 24 કલાકમાં 18653 પોઝિટિવ કેસ નોંધાયા
જરૂર વાંચો
July Rules Change- 1 જુલાઈથી રેલ્વે ટિકિટ, પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં થશે મોટા ફેરફારો, જાણો નવા નિયમો
Kolkata Updates- સીસીટીવીમાં કેદ થઈ ક્રૂરતા! આરોપીઓ વિદ્યાર્થીને ખેંચતા જોવા મળ્યા, જાણો અત્યાર સુધી શું બહાર આવ્યું છે?
એક મુસ્લિમ યુવકે મંદિરમાં નમાઝ વાંચી, વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો... પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી
જગન્નાથ યાત્રામાં ભાગદોડથી અંધાધૂંધી, 3 લોકોના મોત બાદ ઓડિશાના મુખ્યમંત્રીએ માફી માંગી
ઝારખંડમાં વરસાદે આફત બની! જમશેદપુરની એક શાળામાં પાણી ભરાઈ ગયા... ૧૬૨ માસૂમ બાળકો શાળામાં ફસાઈ ગયા; પોલીસે આ રીતે તેમના જીવ બચાવ્યા
ધર્મ
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના
Jagannath puri rath yatra 2025 - જગન્નાથપુરીની રથયાત્રા માટે ભગવાનનો પોશાક ક્યાંથી આવે છે, જાણો શું ખાસ છે
Gupt Navratri 2025: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણો આ દરમિયાન શુ કરવુ શુ નહી
અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ
એપમાં જુઓ
x