ફુલાવરના પ્રયોગ અમે માત્ર શાક બનાવવામાં જ કરે છે. આ બજારમાં સરળતાથી મળી જાય છે. કેટલાક લોકો માત્ર આનો પ્રયોગ શાક બનાવવામાં જ કરે છે. પણ કોઈ એના લાભ વિષે નથી જાણતા .ફુલાવરની શાક ,ફુલાવરના રસ કાઢી પીવાથી અમારી સેહત માટે ખૂબજ ફાયદાકારી છે. ફુલાવર ઔષધીય ગુણોથી ભરપૂર હોવા સાથે સ્વાસ્થયને પણ તંદુરુસ્ત રાખે છે. આનો રસ કાઢી પીવાથી લાભ થાય છે.ફુલાવરને કે એના પાંદડાને કાચા ચાવીને ખાવાથી પણ સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ થાય છે.
- ફુલાવરનો રસ પીવાથી બવાસીર જેવા રોગોથી પણ છુટકારો મળે છે.
- ફુલાવરના પાંદડા, ફૂળને ચોખાના પાણીમાં સારી રીતે રાંધી આનો સેવન કરવાથી પેટના દુ:ખાવાથી પણ છુટકારો મળે છે.
- ફુલાવર ખાવાથી લોહી પણ શુદ્ધ થાય છે.
- કોબીજ અને ફુલાવર બન્ને ખાવથી પણ અમારા શરીરને ઘણા રોગોથી છુટકારો મળે છે. કોબીજનો સેવન કરવાથી કબ્જિયાતથી રાહત મળે છે.