કમળો એટલે જાંડિસ લિવરથી સંબંધીત રોગ છે. એમાં રોગીને આહાર સંબંધી વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દર્દીએ એવી કોઈ વસ્તુ ન ખાવી જોઈએ ,જેથી તેની તબિયત બગડે. અમે તમને બતાવીએ છીએ કે કમળામાં દર્દીેએ શું ખાવુ જોઈએ. .
3. અંકુરિત જવ - જવ લીવરની ગંદગી સાફ કરે છે . એને અંકુરિત કરીને ખાવ.
4. ટામેટા- - ટામેટાનો રસ લીવરને મજબૂત બનાવે છે.