આજકાલ મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. દુનિયાથી બેખબર સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકો દરેક સમયે પોતાના કાનમાં ઈયરફોન લગાવી રાખે છે. જો તમે પણ આવુ જ કંઈક કરો છો તો તમે બિલકુલ ન કરશો કારણ કે ઈયરફોનના વધુ ઉપયોગથી તમારા કાનને નુકશાન થઈ શકે છે. આ તમને બહેરા પણ બનાવી શકે છે. આવો અમે તમને ઈયરફોનના ઉપયોગથી થનારા નુકશાન વિશે બતાવીએ.
3. ઈંફેક્શનનો ભય - ઈયરફોન દ્વારા લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી કાનમાં ઈંફેક્શન થઈ શકે છે. જ્યારે પણ કોઈની સાથે ઈયરફોન શેયર કરો તો ત્યારબાદ સેનિટાઈઝરથી સાફ જરૂર કરો. ડોક્ટરો મુજબ ઈયરફોનના ઉપયોગથી કાનમાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેવુ કે કાનમાં છન છનનો અવાજ આવવો.. સનસનાહટ માથુ અને કાનમાં દુખાવો વગેરે.