* ઓટસ ખાવાથી એસિડીટી ,પેટમાં બળતરા અને અપચ નહી થાય છે.
* એમાં કેલ્શિયમ ,પોટેશિયમ ,વિટામિન બી અને મેગનેશિયમ હોય છે. જે નર્વસ સિસ્ટમ માટે ખૂબજ જરૂરી છે.
* ઓટસમાં ઈનોજિટાલ હોય છે,જે બ્લડ કોલેસ્ટ્રોલને સહી રાખે છે.
* ગર્મીના કારણે ચક્કર અને દિલ ધબરાહટ જેવી સામાન્ય સમસ્યાઓમાં એ ખૂબજ લાભદાયક હોય છે.
* ડાયબિટીજથી પરેશાન છે ,તો ઓટસનો સેવન કરો, કારણ કે આ શરીરમાં બ્લડ શુગર અને ઈંસુલિનને નિયંત્રિત રાખે છે.