નવરાત્રિ ચાલી રહી છે અને આ સમયે સાત્વિક ભોજન કરવામાં આવે છે. જેમા સાબૂદાણા લોકોને ખૂબ પસંદ પડે છે. સાબૂદાણાની ખિચઈએ હોય કે પછી સાબુદાણાના વડા. લોકો અનેક રીતે તેનો પ્રયોગ કરે છે. સાબૂદાણા વર્તમાં સાત્વિક આહારના રૂપમાં કામ આવે જ છે સાથે જ પેટ પણ ભરાય જાય છે અને સ્વાદનું તો કહેવુ જ શુ. તો જાણી લો એ સાબુદાનાના શુ ફાયદા છે..