ધ્યાન રાખો આ વાતો
પીપળના ઉપયોગમાં લેવાના એક કલાક પહેલા કઈ ન ખાવું . એની તાસીર ગરમ હોય છે આથી એનો પ્રયોગ કર્યા પછી જંક ફૂડ, તળેલી શેકેલી મસાલાવાળી વસ્તુઓ ન ખાવી. સ્વચ્છ પીપળના પાંદડાથી બનેલી પતરાવડી પર ભોજન મુકીને ખાવાથી શરીરને આકસીજન અને એંટીઓક્સીડેંટ મળે છે.